RBI MPC News : આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખ્યા, લોન સસ્તી નહીં થાય
RBI Monetary Policy Meeting News 2025: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી જાહેર કરી છે. આરબીઆઈએ રેપો રેટ સહિત તમામ મુખ્ય વ્યાજદર યથાવત રાખ્યા છે.
RBI Monetary Policy Meeting News 2025: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી જાહેર કરી છે. આરબીઆઈએ રેપો રેટ સહિત તમામ મુખ્ય વ્યાજદર યથાવત રાખ્યા છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા એ ધિરાણનીતિ જાહેર કરતા કહ્યું કે, રેપો રેટ 5.50 ટકા યથાવત રાખવામાં આવે છે તેમજ ન્યુટ્રલ વલણ જાળવી રાખ્યું છે. RBI એ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અગાઉના રેટ કટની શું અસર થશે તે જોવા માટે હજુ પણ સમયની જરૂર છે. આરબીઆઈ એમપીસીના તમામ 6 સભ્યો રેટ કટ ન કરવાની તરફેણમાં હતા.
RBI હાલના પોલિસી રેટ
રેપો રેટ : 5.50 ટકાCRR : 4.00 ટકાSLR : 18.00 ટકા
Leave a Comment
Your email address will not be published. Required fields are marked